Pages

Search This Website

Wednesday, August 29, 2018

કેન્દ્રીય કર્મીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરાયો

કેન્દ્રીય કર્મીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરાયો


નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના લાખ્ખો કર્મચારીઓ અને પેન્શનધારકો માટે આજે મોદી સરકારે ખુશખબર જાહેર કરી છે. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાં (ડીએ)માં બે ટકાના વધારાને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકમાં નિર્ણય લેવાયો છે. મોંઘવારી ભથ્થા માટે કેબિનેટમાં પ્રસ્તાવ રજૂ કરાયો હતો. આમ હાલમાં કેન્દ્રના કર્મચારીઓને મળી રહ્યું છે 7% મોંઘવારી ભથ્થુ જે વધતા 9%એ મોંઘવારી ભથ્થુ પહોંચ્યું છે.


કેન્દ્રીય કર્મચારીઓનેે બે ટકા મોંઘવારી ભથ્થું આપવાના નિર્ણયને કેબિનેટમાં મંજૂરી આપવામાં આવ્યો છે અને તેનો ૧ જુલાઇ ર૦૧૮ની પશ્ચાતવર્તી અસરથી અમલ કરવામાં આવશે.

No comments:

Post a Comment